Monday, February 6, 2012



જો કોઈનો વિશ્વાસ તોડો તો એ રડે છે ,


અને જો વિશ્વાસ રાખો તો એ રડાવે છે .


"એક મ્યાનમાં બે તલવાર સાથે ના રહી શકે."


એ એક પ્રખ્યાત ઉક્તિ છે.


પણ એક ફૂલદાની માં કેટલા બધા ફૂલ સાથે રહી શકે છે.


જીવન તો ફૂલ જેવું હોવું જોઈએ, નહિ કે તલવાર જેવું..!

No comments:

Post a Comment