Wednesday, April 25, 2012

શબ્દોના બાણમાં એવી છે તાકાત,
કે દરેક ઘા ને કરી દે છે બાકાત,
તેથી સમજદારીથી કરો શબ્દોના પ્રહાર,
નહિ તો કોઈના દિલ પર થઇ જશે એનો વાર..

No comments:

Post a Comment